Parichay Talks (Education News) Dt :- 12-03-23 ભાવનગરની શહીદ ભગતસિંહ પ્રા.શાળા નં.42 નો એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ યોજાયો.

 ભાવનગરની શહીદ ભગતસિંહ પ્રા.શાળા નં.42નો

 એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ યોજાયો.


         ભાવનગરની શહીદ ભગતસિંહ પ્રા.શાળા નં.42 નો એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ કદમગીરી-પાલીતાણા યોજાયો. વિદ્યાર્થીઓએ ઐતિહાસિક શેત્રુંજી ડેમ, કદમગીરી કમળામાતા, પાવકવન, સર્વોત્તમ ડેરી સિહોર તથા ખોડિયાર મંદિર રાજપરા સ્થળો ઉપર વિશેષ માહિતી મેળવી અને ખુબજ ઉત્સાહ અને આનદ કર્યો, આ પ્રવાસ માટે શાળાના આચાર્ય દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું તેમજ શાળાના તમામ શિક્ષકો દ્વારા ખુબજ મહેનત અને આયોજન સાથે આ પ્રવાસ પૂર્ણ થયો.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...