Parichay Talks :- (Freend Book) Dt :- 21-03-23 કાચીંડાઓ અને ખડમાંકડાઓ.... કવિ : - સોલંકી રણજીતસિંહ એન. - માંડવા

કાચીંડાઓ અને ખડમાંકડાઓ.... કવિ : - સોલંકી રણજીતસિંહ એન. - માંડવા


કાચીંડાઓ અને ખડમાંકડાઓ હવે ટૂંકા પડે છે,

આજનો માણસ એટલા રંગ બદલે છે.

ખભે હાથ મૂકી હુલાવે પીઠમાં ખંજર,

બસ આમ જ  સંબંધોના નામ બદલે છે.

વાયદાઓ કરે અને વચનો પણ આપે છે,

અને ખરા સમયે એ તો સરનામાં બદલે છે, 

છે ખરી બલિહારી આ એના ચિલમનની,

આજ આ તો કાલે બીજો એ તો નકાબ બદલે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...