નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ
નાલોશી ભરી હાર નું દુઃખ થાય છે,
વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે.
વખાણેલી ખિચડી દાઢે વળગી ગઈ છે,
જાહેરખબરમાં ચમકવું એ શાન ગણે છે
હવાનો ફુગ્ગો ટક્કર ઝીલી શકયો નહીં,
ટીમના પ્રદર્શનમાં કંઈ દમ હતુંજ નહીં.
દશેરાના દિવસે ઘોડો દોડયો જ નહીં,
જીત માટે મરણિયો પ્રયાસ થયો નહીં.
ભાવના ભારતીય જનતા નિરાશ બની,
આશા સૌની આજે તો નિરાશા બની.
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*