Parichay Talks (સમાચાર) Dt :-24-08-23 મહુવામાં કૈલાસ ગુરુકુળ ખાતે મોરારિબાપુના સાનિધ્ય સાથે તુલસી સંગોષ્ઠિ કાર્યક્રમ પ્રારંભ થયો.
મહુવામાં કૈલાસ ગુરુકુળ ખાતે મોરારિબાપુના સાનિધ્ય સાથે તુલસી સંગોષ્ઠિ પ્રારંભ થયો છે. તુલસીદાસજી જન્મોત્સવ પ્રસંગે ત્રિદિવસીય સંગોષ્ઠિમાં કથાકાર વિદ્વાનો પોતાના કથા ચિંતન બિંદુઓ રજૂ કરી રહ્યા છે.
મહુવા ખાતે તુલસી જન્મોત્સવ પ્રસંગે થયેલ આયોજનમાં મોરારિબાપુના સાનિધ્ય સાથે દીપ પ્રાગટ્ય કરાયું હતું. અને કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી, આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોની હાજરી જોવા મળી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો