Parichay

 Parichay  : - ભાવનગર તાલુકા બી,આર,સી સાગરભાઈ જાનીનો પરિચય 



1 ટિપ્પણી:

  1. સાગરભાઈ તમારી વાત સાચી છે બાળકને ભણવું હોય તે રીતે ભણાવવું જોઈએ અને જે તે વિસ્તાર મુજબ બાળકને શિક્ષણ મળવું જોઈએ વિસ્તાર ને અનુલક્ષી ને શિક્ષણ કરાવાય તો આપણું ધ્યેય પૂર્ણ થાય બાકી ઉપર થીં જે પરિપત્રો થાય છે કે આ રીતે જ ભણાવવું અને આ જ પદ્ધતિ નો ઉપયોગ કરવો.એતો શક્ય જ નથી બાળક શીખી શકે.શુ પહેલા જે રીતે બાળકને શીખવવા માં આવતું એ પદ્ધતિ અને ક્યાં બાળક ને કઈ રીતે શીખવવું એ શિક્ષક ને કદાચ વધારે ખ્યાલ હોઈ શકે તો શું ઉપર થી જે સૂચના મળે તે મુજબ ભણાવવાથી જ બાળક શીખી જ જાય તે ની ગેરંટી ખરી?

    જવાબ આપોકાઢી નાખો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...